ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2011

શેર

આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.

- ભગવતીકુમાર શર્મા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો