મંગળવાર, 28 ડિસેમ્બર, 2010

સુવાક્ય

પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને….
કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો