શનિવાર, 27 નવેમ્બર, 2010

સુવાક્ય

આવક પ્રમાણે નહિ,
પણ આબરૂ પ્રમાણે ખર્ચ કરવાની ઘેલછાના કારણે જ આજના કાળના ઘણા જીવો દુઃખોને આમંત્રણ આપી બેઠા છે.

– રત્નસુંદરવિજયજી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો