ગુરુવાર, 21 ઑક્ટોબર, 2010

શેર

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?

એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

- ચિનુ મોદી "ઈર્શાદ"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો