શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

સુવાક્ય

“જીવવું એટલે માત્ર શ્વાસ લેવો એવું નથી. જીવવું એટલે સક્રિય સમાજોપયોગી કાર્ય કરવું એનું જ નામ જીવન.”

— જે.એચ.ફિલ્ડ

“માણસોના મનમાં જેવા વિચાર હોય છે તેવું જ તેનાં વર્તન અને વાણીમાં પ્રતિબિંબિત થાય છે.”

— રામકૃષ્ણ પરમહંસ

“સુખ આપણા સંયમ અને દુઃખ આપણી સહનશક્તિનું વજન કરનાર તટસ્થ ત્રાજવું છે.”

— એસ. ભટાચાર્ય

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો