ગુરુવાર, 21 ઑક્ટોબર, 2010

સુવાક્ય

હેતને ન હોય કોઈ હેતુ
સંબંધના બાંધવાના હોય સદા સેતુ
મનની મહોલાત બધી છલકાવી દઈએ
થાય પછી લાગણીની લહાણ
મબલખ આ માનવીના મેળામાં
કોઈ રહે, કોઈથી ન છેટું

– સુન્દરમ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો